સ્ટાર્ટઅપની સંવેદનશીલતા અને SSIP ની જાગૃતિ પર સેમિનાર સુરત, 15મી માર્ચ 2025: જીવન જ્યોત ટ્રસ્ટ દ્વારા સંચાલિત પ્રો. વી.બી. શાહ ઇન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટ, આર.વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ, વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ અને સુટેક્સ બેંક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ દ્વારા સ્ટાર્ટઅપ અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી (SSIP)ની સંવેદના પર વિશેષ સેમિનારનું આયોજન […]
તારીખ ૮મી ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ સવારે ૯:૦૦ કલાકે અમરોલી કેમ્પસના ૬૧ નંબરના ક્લાસરૂમમાં મોબાઇલ ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી પર એક માહિતીપ્રદ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનું આયોજન જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ […]