• #Dosti Celebration

    A vibrant Dosti Celebration was held on August 3, 2024, at R.V. Patel & V.L. Shah College of Commerce, Amroli, where students enthusiastically participated in various performances dedicated to friendship. Students from F.Y. B.Com, S.Y. B.Com, and T.Y. B.Com showcased their talents through dance, songs, and shayari, making the event a memorable one. Their performances beautifully reflected the essence of friendship, unity, and togetherness. The celebration was conducted under the guidance of Principal Dr. Mukesh R. Goyani and Prof. Bharat Basarani (B.Com Coordinator), with active support from faculty members Dr. Hemadri Tikawala Prof. Jyotika Tailor and Dr.Dhruv Gangadwala. The event concluded with a vote of thanks, leaving everyone with cherished memories of friendship and camaraderie.

  • Teacher Day’s Celebration

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ(અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ.શાહ કોલેજ ઓફ કોમર્સ(ગુજરાતી માધ્યમ),સુટેક્ષ કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ, અમરોલીમાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે ઉજવાતા શિક્ષક દિન નિમિત્તે ઉજવણીનું આયોજન તા. ૦૫-૦૯-૨૦૨૪ના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં બીબીએ, બીકોમ, બીસીએ અને બીસીએ વિન્ટર, બીએસ.સી ડેટા સાઈન્સના ૮૩ જેટલા વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકેની ભૂમિકા ભજવી હતી. શિક્ષક દિન નિમિત્તે વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા. શિક્ષક દિન નિમિત્તે વિષય શિક્ષક તેમજ શિક્ષક તરીકે ભૂમિકા ભજવનાર વિદ્યાર્થીઓએ પરસ્પર એકબીજાને સ્મૃતિ ભેટ આપી સન્માનીત કર્યા હતા તેમજ વિદ્યાર્થીઓએ તેમના એક દિવસીય શિક્ષક તરીકેના અનુભવ અભિવ્યક્ત કર્યા હતા. ડૉ. પ્રકુલભાઈ શિરોયા (લોકદ્રષ્ટી ચક્ષુ બેંકનાં પ્રમુખ) અચૂક હાજર રહ્યા હતા તથા જીવન જ્યોત ટ્રસ્ટના મંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનું નામ કેવી રીતે પડયુ તેની સમજ આપી હતી. શૈક્ષણિક અને વહીવટી સ્ટાફ જોડાઈ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. કૉલેજના આચાર્યશ્રી ડૉ.મુકેશ ગોયાણીનાં માર્ગદર્શન હેઠળ ડૉ. સ્વાતી મહેતા, પ્રા. જયમીન સુકલા, પ્રા. ભરત બસરાની, પ્રા.ડૉ.વિરલ પોલીશવાલા તેમજ પ્રા.હિતેશ પટેલના માર્ગદર્શન હેઠળ  વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક કાર્યક્રમ સંચાલન કયું હતું.   

  • World Environment Day

    Tree plantation was organized in our college on 5th june 2024,in which 35 of our cadets participated. The purpose of this program is to make people aware about tree plantation and the importance to trees. A reflection on the importance of planting trees, often emphasizing the environmental benefits like cleaner air, combating climate change, and preserving biodiversity, while also highlighting the positive impact on future generations by creating a greener planet. This program is made possible by our principal Dr. Mukesh Goyani sir and CTO Anila Pillai ma'am and after the program, we did a photo session.

  • World Environment day celebration

    વિશ્વ પર્યાવરણ દિવસ પાંચમી જૂન-૨૦૨૪ અંતર્ગત જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત અમરોલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન થયું એન.એસ.એસ સ્વયંસેવક ભાઈ-બહેનો દ્વારા કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો.

  • Blood Donation Camp in remembrance of shri Kantikaka

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત અમરોલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં તારીખ 17ના રોજ જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીના માજી પ્રમુખ અને ટ્રસ્ટના સ્થાપક સ્વર્ગસ્થ કાંતિલાલ જે. શાહની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં આમંત્રિત મહેમાન તરીકે ડો. વિનોદ પટેલ (આચાર્ય નવયુગ કોમર્સ કોલેજ), મેહુલભાઈ માલવિયા (વિદ્યા એજ્યુકેશન ટ્રસ્ટ), જીવન જ્યોત ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઈ શાહ ઉપ-પ્રમુખ ભાનુકુમાર શાહ માનદ મંત્રી શ્રી અશ્વિનભાઈ પટેલ, અનુજભાઈ શાહ, ટ્રસ્ટી ગૌરાંગ દેસાઈ, ડો. મહેન્દ્ર સોલંકી તથા સ્વર્ગસ્થ કાંતિલાલ શાહના પુત્ર સ્નેહલભાઈ તેમજ પુત્રવધુ રીતા બહેને હાજરી આપી હતી. કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનો તેમજ કોલેજ અને શાળાના શૈક્ષણિક અને વહીવટી સ્ટાફ તથા વિદ્યાર્થીઓ દ્વારા સ્વર્ગસ્થ કાંતિલાલ શાહને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રક્તદાન શિબિરના અંતે કુલ 19 જેટલી રક્ત બોટલ એકત્ર કરાયું હતું. તમામ રક્તદાતાઓને સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય ડો. મુકેશભાઈ ગોયાણી, બીબીએ કો-ઓર્ડીનેટર ડો. સ્વાતિ મહેતા અને ડો. નિલેશ, બીસીએ વિન્ટર કો-ઓર્ડીનેટર ડૉ. વિરલ પોલીસવાલા અને એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડો. પ્રદીપ કુમાર લેનકા અને એનએસએસ ના સ્વયંસેવકો તથા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્થાપના સહકારથી સફળતાપૂર્વક યોજાયો હતો.