- This event has passed.
Sardar Vallabhbhai Patel Janm jayanti
October 30, 2024 @ 1:27 pm
આજ રોજ તારીખ ૩૧-૧૦-૨૪ અમરોલી કોલેજમાં “લોખંડી પુરુષ” તથા “રાષ્ટ્રીય એકતાના” પ્રતિક એવા સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય પ્રતિજ્ઞા વિદ્યાર્થીઓ પાસે લેવડાવવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. પ્રદીપકુમાર લેન્કા તથા પ્રા. જયોતિકા ટેલર દ્વારા કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર મુકેશ ગોયાણી ના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું. આ સાથે ફોટા બીડેલ છે.